Aapnu Gujarat

Tag : Gandhinagar

Uncategorized

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શહિદ સ્મારકની અનાવરણ વિધિ

editor
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામે આજે વીર શહીદ મનુભાઇ ધુળાભાઇ સોલંકી, હેડ કોન્સ્ટેબલ, સી.આર.પી.એફ.ના શહીદ સ્મારકની શહીદના વૃદ્ધ માતા – પિતા, ભાઇઓ, સોલંકીવાસના સર્વે જનો અને ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં અનાવરણવિધિ કરવામાં આવી. વીર શહીદ મનુભાઇએ સી.આર.પી.એફ.માં અલગ અલગ રાજ્યોમાં વીસ વર્ષ સુધી સેવા બજાવી હતી. ગત વર્ષે હરિયાણા ખાતે કિસાન......
Uncategorized

અનુસુચિત જાતિના વિધાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈ સકારાત્મક નિર્ણયો કરવા બદલ ઋણ સ્વીકાર કાર્યક્રમનું કરવામાં આવ્યુ આયોજન

editor
આજ રોજ સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અનુ.જાતિ સમાજના હિત માટે કરાયેલ રજૂઆતોને ધ્યાને લઈને સકારાત્મક નિર્ણયો કરવા બદલ લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરવામાં આવ્યો.જે અંતર્ગત આજે યોજાયેલ ઋણ સ્વીકાર કાયૅક્રમમાં......
Uncategorized

સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર દ્રારા સંત શ્રી રોહિતદાસની 645 મી જન્મ જયંતિની કરાઈ ઉજવણી

editor
સંત શ્રી રોહિદાસ સેવા સમાજ સેક્ટર  6 ગાંધીનગર સ્મૃતિ મંદિર અને સેવા સંકુલ ગાંધીનગર ખાતે તારીખ 16.2.2022 ના રોજ સંત શ્રી રોહિદાસજી ની 645 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે સાથે મંદિરે કેક કાપી તેમજ મહોત્સવ નિમિતે ધાર્મિક કાર્યક્રમો મંગળા આરતી રથ પથાન ધર્મસભા ભોજન પ્રસાદ સંત વાણી કાર્યક્રમો......
ગુજરાત

ગાંધીનગરમાં યોજાયો પાટોત્સવ, ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

editor
ગુજરાતના ગાંધિનગરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા છે. ગાંધીનગરના પલીયડમા ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. અને આ સમગ્ર કાર્યક્રમ યોજાઇ ગયા બાદ તંત્ર જાગ્યું હતું. પલિયડ ગામે યોજાયેલા પાટોત્સવ મહોત્વમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હજારો લોકોની હાજરીથી ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર ઘટના બાદ પોલીસ......
UA-96247877-1