અદાણી ગ્રૂપે આજથી વર્લ્ડ ટૂર શરૂ કરી, રોકાણકારોનો ભરોસો ફરીથી જીતવાનું મિશન
અદાણી જૂથમાં ધરતીકંપ આવ્યો તેને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે અને હજુ પણ શેરોમાં કોઈ રિકવરી જોવા મળી નથી. ભારતના સૌથી મોટા ઔદ્યોગિક જૂથમાં રોકાણકારો જે ભરોસો ધરાવતા હતા તે હચમચી ગયો છે. આ દરમિયાન અદાણી જૂથે વર્લ્ડ ટૂર કરવાનો પ્લાન બનાવ્યો છે જેમાં તે રોકાણકારોનો વિશ્વાસ......