વઢવાણમાં હથિયારનું લાઈસન્સ ન આપ્યાની ફરિયાદથી પીએમ કાર્યાલયથી તપાસના આદેશ
મહેશ ઉતેરીયા, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે રાજેશ દ્વારા ત્રણ લોકો પાસેથી ફંડ લઈ હથિયારનું લાઈસન્સ ન આપ્યાની ફરિયાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં કરવામાં આવતા આ ફરિયાદને લઈને દિલ્હી પીએમ કાર્યાલયથી તપાસના આદેશ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુ વિગત મળતી......