ધોરાજી નગરપાલિકા કોરોનાની મહામારીના સમયમાં ચાર નવા ટેક્સ લગાડ્યા છે અને વેરા નહીં ભરે તો દંડની વ્યાજ સાથે વસૂલ કરવાના ઠરાવ કરતાં પ્રજામાં રોષ વ્યાપી ગયો છે આના વિરોધમાં જ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે ધોરાજી નગરપાલિકાના નવા વેરા તેમજ દંડનીય વ્યાજ બાબતે જે ઠરાવ કર્યો છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેને વખોડી કાઢીએ છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)