આજરોજ ધોરાજી ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના નિર્વાણ દિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા અને કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ તકે ધોરાજીના અનુસૂચિત જાતિ સમાજના આગેવાન યોગેશભાઈ ભાષા ભરત મુછડીયા સંકેત મકવાણા જમન ચાવડા શર્મિલા ચાવડા સંદીપ મુછડીયા સહિત તમામ લોકો હાજર રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)