Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં ડૉ. બાબાસાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

આજરોજ ધોરાજી ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબના નિર્વાણ દિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા અને કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ તકે ધોરાજીના અનુસૂચિત જાતિ સમાજના આગેવાન યોગેશભાઈ ભાષા ભરત મુછડીયા સંકેત મકવાણા જમન ચાવડા શર્મિલા ચાવડા સંદીપ મુછડીયા સહિત તમામ લોકો હાજર રહ્યા હતાં.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

क्रिप्टोकरंसी स्कैम में २ लोग गिरफ्तार

aapnugujarat

એએમટીએસના પાસની મુદત વધારાશે

editor

વિસાવદર બેઠકના ભાજપના ઉમેદવારે પોલીસને આપી ધમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1