રાજકોટના ધોરાજીમાં કાદિર બાવાથી શાકમાર્કેટ સુધીના સી.સી.રોડનું કામકાજ પૂર્ણ થતા ધોરાજી – ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ધોરાજીના મુસ્લિમ આગેવાનો સાથે મળીને ઉદ્ઘાટન કર્યું હતું તેમજ રોડનું નથુશા બાવાનું નામ રાખીને નામકરણ કર્યું હતું. આ પ્રસંગે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, નગરપાલિકાના પ્રમુખ ભાષા, રફીક બાપુ કાસમભાઈ કુરેશી જબ્બરના લગન મોસીન બાપુ મહેબુબભાઇ ખલીફા અલ્તાફભાઈ નુરમામદ ખલીફા રાજુભાઈ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)