સોમનાથ વિધાનસભા બેઠક પર એનસીપીનાં ઉમેદવાર જગમાલભાઇ વાળાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું અને કોંગ્રેસનાં ઉમેદવાર વિમલભાઇ ચુડાસમાને જાહેરમાં સમર્થન આપતાં ભાજપમાં ભૂકંપ સર્જાયો છે ત્યારે વાત કરીએ તો જગમાભાઇ વાળા હંમેશા લોકો માટે બલીદાન આપતા આવ્યા છે અને આ વખતે પણ કોળી સમાજ અને આહીર સમાજના સંકલન હોવાથી આ સંકલન ન વિખેરાય તે માટે જગમાલભાઇ વાળાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચુટણી જંગ ખેલાશે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)
આગળની પોસ્ટ