Aapnu Gujarat
Uncategorized

સોમનાથ વિધાનસભા બેઠક પર એનસીપી ઉમેદવાર જગમાલભાઈ વાળાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું

સોમનાથ વિધાનસભા બેઠક પર એનસીપીનાં ઉમેદવાર જગમાલભાઇ વાળાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું અને કોંગ્રેસનાં ઉમેદવાર વિમલભાઇ ચુડાસમાને જાહેરમાં સમર્થન આપતાં ભાજપમાં ભૂકંપ સર્જાયો છે ત્યારે વાત કરીએ તો જગમાભાઇ વાળા હંમેશા લોકો માટે બલીદાન આપતા આવ્યા છે અને આ વખતે પણ કોળી સમાજ અને આહીર સમાજના સંકલન હોવાથી આ સંકલન ન વિખેરાય તે માટે જગમાલભાઇ વાળાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચુટણી જંગ ખેલાશે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

કોંગ્રેસના કુળે દેશને ખોખલો કરી નાંખવા માટેનું કુકર્મ કર્યું : રૂપાણી

aapnugujarat

શહીદ પરિવારના ઘરે યોજાયો પ્રસંગ ખારવા સમાજના પ્રમુખની ખાસ હાજરી

editor

અડવાણી રાષ્ટ્રપતિપદ માટે સૌથી યોગ્ય ઉમેદવારઃ શત્રુઘ્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1