ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાં સોનલબેન ગઢવી એ જંપલાવી દીધું તેવી જાણ તેની જાણ થતાં ઘટના સ્થળે ચીફ ઓફિસર સંજય પંડ્યા તેમજ ગેરેજ ચેરમેન રમીલાબેન કાલીયા આવી પહોચ્યા હતા. તેમજ રાજ્ય સરકારના ડિઝાસ્ટર દ્વારા જે બોટ ફાળવવામાં આવી છે. બોડી શોધવામાં પણ તકલીફ ન થાય અને જવાનોને પણ રાહત રહે બોટને કેનાલમાં ઉતારી હતી.સાત કલાક ની શોધ ખોળ બાદ પણ તેમાં નિષ્ફળતા મળી હતી.
આ કામગીરીમાં છત્રપાલ સિંહ ઝાલા, દિગુભા પરમાર, દેવાંગ દુધરેજીયા રાહુલ ડોડીયા વિજયસિંહ પરમાર ચેતન ગામડિયા રાહુલ રાવળદેવ વિશ્વજીત , સંજય ચૌહાણ શક્તિસિંહ પરમાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી