કેરળમાં ભગવાન અયપ્પાનું પ્રસિધ્ધ સબરીમાલા મંદિર આજથી ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.કોરોનાને કારણે મંદિર ફક્ત ૫ દિવસ માટે જ ખુલ્લું રહેશે.૨૧ જુલાઈએ પૂજા બાદ મંદિરને ફરી બંધ કરી દેવામાં આવશે.મંદિરના પટ ખુલતા નેત્રાભીષેક અને પરંપરા મુજબ ભગવાન અયપ્પાની મૂર્તિ પર ઘી ચઢાવવામાં આવ્યું.કોરોનાને કારણે મંદિરમાં રોજ ૫૦૦૦ ભક્તોને જ પ્રવેશ મળશે.ભક્તોએ કોરોનાના નિયમનું પાલન કરવાનું રહેશે.ભક્તોએ મક સાથે સોશિયલ ડીસ્ટન્સ જાળવવું પડશે. ૪૮ કલાક પહેલા વ્યક્તિએ રીપોર્ટ કરવાનો રહેશે. RT-PCR રિપોર્ટ નેગેટીવ હશે તો જ પ્રવેશ મળશે.જે વ્યક્તિએ બન્ને વેકસીનના ડોઝ લીધા હોય તેમને પ્રવેશ થશે
પાછલી પોસ્ટ