Aapnu Gujarat
ગુજરાત

પાંચ દિવસ બાદ રસીનો જથ્થો મળતા ઝુંબેશ ફરી શરુ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

અત્યારે કોરોનાની પરિસ્થિતિને નાથવા રસીકરણ એક શસ્ત્ર ત્યારે મહારસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. પરંતુ ઠેર-ઠેર રસીની અછત જોવા મળી રહી છે.ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં પાંચ દિવસ બાદ રસીનો જથ્થો આવ્યા બાદ ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવી છે.

Related posts

કાર્બાઇડ કેરી બાબતે સરકાર અને કોર્પોરેશન પોતાની ફરજ નિભાવતા નથી : હાઈકોર્ટ

aapnugujarat

सरदार सरोवर का जलस्तर १३६ मीटर के पार पहुंच गया

aapnugujarat

આણંદ લોકસભા બેઠક ધર્મજ બુથ નં-૮ પર ઉંચુ મતદાન થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1