Aapnu Gujarat
ગુજરાત

ચોટીલામા ખેડુતોની મહાસભા યોજાશે

સન્ની વાઘેલા , સુરેન્દ્રનગર

રાજ્યમા વધતી જતી ખેડુતોની પાયમાલી અને અન્યાયને લઇને આવતી કાલે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા હાઇવે પર ખેડુત એકતા મંચ દ્વારા ખેડુતોની મહાસભાના આયોજન કરાયું છે. જેમા ખેડુતોને પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાની સાથે ખેડુતોની માંગોની પણ ચચાઁઇ કરવામા આવશે સાથે જ ખેડુતો સાથે થઇ રહેલા અન્યાયને લઇને આગામી સમયમા ખેડુતોની રણનિતી પણ આયોજન કરવામા આવશે. ચોટીલા હાઇવે પર મહાસભા દરમિયાન ખેડુત આગેવાનોને તથા દિગ્ગજો નેતાઓ જેમા પાલભાઇ આંબલીયા, સાગરભાઇ રબારી,રાજુભાઇ કરપડા, રામકુભાઇ કરપડા, ભરતસિંહ સહિત મોટા સંખ્યામા ખેડુતો હાજર રહેશે.

Related posts

હાથમતી નદીમાં ભ્રૃણ દાટતા બે ઝડપાયા

editor

બોગસ પેઢીનામાના આધારે જમીન હક્કપત્રકની નોંધ રદ

aapnugujarat

શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા માટે ૪૮ સ્થળો ઓળખી કઢાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1