કોરોનાના વધતા સંક્રમણ ના પગલે કોન્ગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને સરકારને જણાવ્યું, લોકડાઉન જ વધતી ગંભીર પરિસ્થિતિ ને રોકવા નો ઉપાય છે.જે રીતે સંક્રમણ વધી રહ્યું છે.તેમજ મૃત્યુ આંક વધી રહ્યો છે.તેને લોકડાઉનથી રોકી શકાય છે.લોકડાઉનનો અમલ જરૂરી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ