Aapnu Gujarat
National

યાત્રાધામ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે

18 મેના રોજ શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તૈયારી કરવામાં રહી છે.મંદિરના કપાટ બ્રહ્મમુહુર્ત પર ખોલવામાં આવશે.મંદિર પરિસરમાંથી બરફ દૂર કરવામાં આવ્યો છે. સફાઇ અને કલરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, નગર પંચાયત બદ્રીનાથ દ્વારા સમગ્ર બદરીનાથ ધામમાં સ્વચ્છતા અને સફાઇ કામ પૂર્ણ કરાયું છે, તેમજ રિપેરિંગનું કામ પણ ચાલી રહ્યું છે.બદરીનાથ ધામમાં વિવિધ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને ચારધામ દેવસ્થાનમ બોર્ડ છે અને દરવાજા ખોલવા માટે જરૂરી તૈયારી શરૂ કરી દીધી છે.

Related posts

The Delhi Files: વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત, નવી ફિલ્મ પર કામ શરૂ

aapnugujarat

અક્ષય કુમારની માતાનું નિધન, મુંબઈ વિલે પાર્લેમાં અંતિમવિધિ

editor

ચૂંટણી સમયે જોડો અને તોડોની રાજનીતિ : ભાજપ – કોંગ્રેસ સામ સામે કરી રહ્યું છે નેતાઓના સંપર્કમાં હોવાનો દાવો

editor

Leave a Comment

UA-96247877-1