Aapnu Gujarat
National

યાત્રાધામ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે

18 મેના રોજ શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તૈયારી કરવામાં રહી છે.મંદિરના કપાટ બ્રહ્મમુહુર્ત પર ખોલવામાં આવશે.મંદિર પરિસરમાંથી બરફ દૂર કરવામાં આવ્યો છે. સફાઇ અને કલરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, નગર પંચાયત બદ્રીનાથ દ્વારા સમગ્ર બદરીનાથ ધામમાં સ્વચ્છતા અને સફાઇ કામ પૂર્ણ કરાયું છે, તેમજ રિપેરિંગનું કામ પણ ચાલી રહ્યું છે.બદરીનાથ ધામમાં વિવિધ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ અને ચારધામ દેવસ્થાનમ બોર્ડ છે અને દરવાજા ખોલવા માટે જરૂરી તૈયારી શરૂ કરી દીધી છે.

Related posts

दिव्यांग महिला के साथ हुई ऐसी हैवानियत, जिसे जानकर काँप जाएगी आपकी रूह

aapnugujarat

સોનૂ સૂદે એક વ્યક્તિનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા મદદ કરી આપ્યું નવ જીવન

editor

૨૦૨૨થી દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ

editor

Leave a Comment

UA-96247877-1