Aapnu Gujarat
Uncategorized

ટેક્સ ઉઘરાણી મુદ્દે ધોરાજીના વેપારીઓએ નગરપાલિકા અધિકારીને આવેદનપત્ર સોંપ્યુ

ધોરાજી નગરપાલિકા કોરોનાની મહામારીના સમયમાં ચાર નવા ટેક્સ લગાડ્યા છે અને વેરા નહીં ભરે તો દંડની વ્યાજ સાથે વસૂલ કરવાના ઠરાવ કરતાં પ્રજામાં રોષ વ્યાપી ગયો છે આના વિરોધમાં જ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે ધોરાજી નગરપાલિકાના નવા વેરા તેમજ દંડનીય વ્યાજ બાબતે જે ઠરાવ કર્યો છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેને વખોડી કાઢીએ છે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન ખાતાની આગાહી

aapnugujarat

જામનગર કોવિડ હોસ્પિટલમાં ફાયર ટીમ દ્વારા મોકડ્રિલ યોજાઈ

editor

લીંબડી પોલીસે ત્રણ યુવકોને ફટકાર્યા

editor

Leave a Comment

UA-96247877-1