Aapnu Gujarat
National

કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય

કોરોના સંકટ વચ્ચે દિલ્હી સરકારએ મોટો નિર્ણય કર્યો. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલએ જાહેરાત કરી છે કે કોરોના ની વિકટ સ્થિતિ માં તેમજ લોકડાઉન ના સમયમાં કેજરીવાલ સરકાર રેશનકાર્ડ ધારકોને બે મહિના મફત રાશન આપશે.તેમજ રીક્ષાચાલક અને ટેક્સી ચાલકને ૫૦૦૦ની આર્થિક સહાય કરશે.

Related posts

પીએમ નરેન્દ્રમોદીએ શીશગંજ ગુરુદ્વારામાં શીશ ઝુકાવ્યું

editor

IAFની મદદથી અફઘાન હિંદુ અને શીખોને એર લિફ્ટ કરાશે

editor

શિવસેનાએ પાર્ટીના બીજા પ્રવક્તા તરીકે અરવિંદ સાવંતની નિમણૂંક કરી

editor

Leave a Comment

UA-96247877-1