વડાપ્રધાન નરેન્દ્ર મોદી શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના પ્રસંગે દિલ્હીના શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા હતા.અને ગુરુદ્વારામાં પ્રાર્થના કરી માથું ટેકવ્યું હતુ. ટ્વીટ કરીને દેશવાસીઓને પ્રકાશ પર્વ પ્રસંગે શુભેચ્છા આપી હતી. ગુરુ તેગ બહાદુરજીના 400માં પ્રકાશોત્સવના પ્રસંગે હું તેમને નમન કરું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન ઘણા લોકોને શક્તિ અને પ્રેરણા આપે છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ