કોરોનાના વધતા સંક્રમણ ના કારણે બિહાર સરકારે સમગ્ર બિહારમાં ૧૫મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે.બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી.તેમાં જણાવ્યું હતું કે,મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.બાદ ૧૫ મે સુધીના લોકડાઉન નો આ નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉન ની ગાઈડલાઈન્સ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ