કોરોના સંકટ વચ્ચે દિલ્હી સરકારએ મોટો નિર્ણય કર્યો. દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલએ જાહેરાત કરી છે કે કોરોના ની વિકટ સ્થિતિ માં તેમજ લોકડાઉન ના સમયમાં કેજરીવાલ સરકાર રેશનકાર્ડ ધારકોને બે મહિના મફત રાશન આપશે.તેમજ રીક્ષાચાલક અને ટેક્સી ચાલકને ૫૦૦૦ની આર્થિક સહાય કરશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ