Aapnu Gujarat

Tag : SURENADARNAGAR

Uncategorized

મહાશિવરાત્રીના પાવન પર્વે ઝાલાવાડ શિવ ભક્તિના રંગે રંગાયું

editor
મહાશિવરાત્રીનો પર્વ શિવભક્તો માટે ખૂબ જ મહત્વનો અને વિશેષ હોય છે આ વિશેષ દિવસે અનેક યોગો બનતા હોય છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહાશિવરાત્રીએ પાંચ ગ્રહો એક રાશિમાં હોવાના કારણે પંચગ્રહ યોગ બની રહ્યો છે.ત્યારે લીંબડીના જગન્નાથ મંદિર, હરેશ્વર મંદિર, જશેશ્વર મંદિર, ફૂલેશ્વર મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર વગેરે મંદિરોમા મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં......
Uncategorized

સુરેન્દ્રનગર શહેરમાં અને સમગ્ર ઝાલાવાડમાં સર્વે અને માપણીની કામગીરી

editor
સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ, રતનપર, અને જોરાવનગર શહેરમાં આવતા સીટી સર્વે તેમજ રેવન્યુ સર્વે અને ગામતળની જમીનો પર ખડકાયેલ ઈમારતોનો અધતન સાધનો સાથે સર્વે કરી તેની માપણી કરવામાં આવશે અને ત્યારબાદ માપણી પુરી થયા બાદ નોર્મલ સર્વે કરી તેની સાથે સુપર ઈમ્પોઝ કરવામાં આવશે તેવી માહિતી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ......
Uncategorized

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે રમેશભાઈ મેરની નિમણૂકતા , AAP ના કાર્યકરોમાં ખુશીનો માહોલ

editor
સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આપની જિલ્લાની ટીમમાં આંતરિક વિખવાદથી આપની પ્રદેશ ટીમ દ્વારા આપના જિલ્લાના તમામ હોદેદારોની બરખાસ્ત કરતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો અને ત્યારબાદ તમામ વિવાદોનો અંત લાવવા આમ આદમી પાર્ટીની ગુજરાત પ્રદેશ ટીમ અને સૌરાષ્ટ્ર દક્ષિણ સહિત સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન મંત્રી રાજભા......
UA-96247877-1