Aapnu Gujarat

Tag : zalavad

Uncategorized

મહાશિવરાત્રીના પાવન પર્વે ઝાલાવાડ શિવ ભક્તિના રંગે રંગાયું

editor
મહાશિવરાત્રીનો પર્વ શિવભક્તો માટે ખૂબ જ મહત્વનો અને વિશેષ હોય છે આ વિશેષ દિવસે અનેક યોગો બનતા હોય છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહાશિવરાત્રીએ પાંચ ગ્રહો એક રાશિમાં હોવાના કારણે પંચગ્રહ યોગ બની રહ્યો છે.ત્યારે લીંબડીના જગન્નાથ મંદિર, હરેશ્વર મંદિર, જશેશ્વર મંદિર, ફૂલેશ્વર મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર વગેરે મંદિરોમા મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં......
UA-96247877-1