Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેંગોગ થી ચીની સેના કરશે પીછેહઠ

રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે,

ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, LAC પર કોઈ ફેરફાર કરવામાં નહિ આવે અને બંને દેશ ની સેનાઓ તેમની જગ્યાએ પહોંચી જાય. અમે અમારી એક ઇંચની જગ્યા કોઈને નહિ લેવા દઈએ.તેમને વધુમાં જણાવ્યું કે પેંગોગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં પીછેહઠ અંગે સમજૂતી થઈ ગઈ છે.

Related posts

ત્રિપલ તલાક બિલ આવતીકાલે સંસદમાં રજૂ કરાશે

aapnugujarat

બિહારમાં ‘જયશ્રી રામ’ બોલનાર જેડીયુના મુસ્લિમ નેતા ખુર્શીદ ઉર્ફે ફિરોઝ અહમદ સામે ફતવો

aapnugujarat

કર્ણાટકમાં યેદિયુરપ્પાની કોંગ્રેસના કદ્દાવર નેતા ડીકે શિવકુમાર સાથે ગુપ્ત બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1