રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે,
ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, LAC પર કોઈ ફેરફાર કરવામાં નહિ આવે અને બંને દેશ ની સેનાઓ તેમની જગ્યાએ પહોંચી જાય. અમે અમારી એક ઇંચની જગ્યા કોઈને નહિ લેવા દઈએ.તેમને વધુમાં જણાવ્યું કે પેંગોગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં પીછેહઠ અંગે સમજૂતી થઈ ગઈ છે.