Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શાહઆલમ દરગાહના ગાદીપતિ અબ્દે મુનાફ બુખારી બાવા સાહેબ દ્વારા ૫૬૨ ઉર્ષનો ચાદર પોશી સંદલનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત અમદાવાદ ના રુહાની ચિરાગ હજરત સૈયદ મોહમ્મદ સીરાજુદ્દીન શાહે આલમ બુખારી રહેમતુલ્લાહ અલયહે ના ૫૬૨માં ઉર્ષ પ્રસંગે દરગાહના ગાદીપતિ ટ્રસ્ટ્રી સૈયદ અબ્દે મુનાફ બાપુમીયા (શહે જલાલ )બાવા સાહેબ દ્વારા ચાદર પોશી તેમજ ગલેફ શરીફ તેમજ સંદલ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિજાપુરના આસ્તાન એ શાહયા ના બુઝુર્ગ સૈયદ મહેમુદ બુખારી તખલ્લુસ સૈયદ સલાઉલ મુલ્ક બુખારી રહેમતુલ્લાહ અલયહે ના શજજાદા ઓ એ હાજરી આપી હતી જેમાં અમદાવાદ ના સૈયદ મોહમ્મદ સીરાજુદ્દીન શાહ આલામ બુખારી દરગાહ ના સજ્જાદા નશીન ટ્રસ્ટ્રી અબ્દે મુનાફ બુખારીની સાથે દુવા એ કરવામાં આવી હતી અને કોરોના મહામારી દુર થાય તે માટે દુવા કરવામાં આવી હતી. ઉર્ષમાં સરકારની ગાઈડ લાઇનનો પૂરેપૂરો અમલ કરવામાં આવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- મહેશ આસોડીયા, અમદાવાદ)

Related posts

इस वर्ष ३१ लाख टन मूंगफली के उत्पादन का अनुमान

aapnugujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે રક્ષાબંધનની અનોખી ઉજવણી

editor

मोदी को क्लीन चीट देने का मामला, SC में जकिया जाफरी की याचिका पर टली सुनवाई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1