Aapnu Gujarat
ગુજરાત

વિજાપુર ડૉ. આંબેડકર સ્મારક સમિતિ દ્વારા આવેદનપત્ર સોંપાયું

વિજાપુરમાં ડૉ. આંબેડકર સ્મારક સમિતિ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત દીકરીના ગેંગ રેપ અને હત્યાના બનાવ મામલે મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. મનિષાના આરોપીઓને ફાંસીની સજા થાય અને દેશભરમાં અનુસુચિત જાતિ પર થતા અત્યાચારો રોકવા માટે આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મનિષા વાલ્મિકીની જીભ કાપી નાંખવામા આવી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

ग्रीष्म ऋतु में मार्च-जून तक रास्का में से शहरीजनों को एक बूंद भी पानी नहीं मिलेगा

aapnugujarat

વર્ષ ૨૦૧૭-૧૮ હેઠળ બાગાયતી વિવિધ યોજનાઓની સહાય માટે I-KHEDUT પોર્ટલ પર ઓનલાઇન અરજી કરેલ ખેડૂતોને તા.૧૯ મી ઓગષ્ટ સુધીમાં દસ્તાવેજી પુરાવા જમા કરાવવા સૂચના

aapnugujarat

અમદાવાદમાં મહિલા પખવાડિક દિવસનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1