વિજાપુરમાં ડૉ. આંબેડકર સ્મારક સમિતિ દ્વારા ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત દીકરીના ગેંગ રેપ અને હત્યાના બનાવ મામલે મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. મનિષાના આરોપીઓને ફાંસીની સજા થાય અને દેશભરમાં અનુસુચિત જાતિ પર થતા અત્યાચારો રોકવા માટે આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મનિષા વાલ્મિકીની જીભ કાપી નાંખવામા આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)