અમદાવાદ શહેર દલિત સેના દ્વારા રાપરના સ્વ. દેવજીભાઈ તેમજ ઉતરપ્રદેશમાં સ્વ મનિષાબેન સાથે જે ઘટના બની તે ખુબજ દુઃખદાયી છે જેનો વિરોધ કરવામાં આવ્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બહેરામપુરા ખાતે દલિત સેના દ્વારા યોજાયો હતો જેમાં અમદાવાદ શહેર પ્રમુખ મિલિંદ પરમાર, પ્રદેશ ખજાનચી પી.એમ.બોરીચા, અમદાવાદ સંગઠન મંત્રી પ્રવિણ વેગડા, અમદાવાદ દલિત સેના મહિલા પ્રમુખ ભાગ્યશ્રી પરમાર, અંજલિ વાઘેલા, નર્મદાબેન મકવાણા, હિતેશ સોલંકી, ભરત સોલંકી, વિપુલ મારૂ, કલ્પેશ સોલંકી સહિતના સ્થાનિક દલિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કેન્ડલ પ્રજ્વલિત કરીને તેમજ ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સ્વ. દેવજીભાઈ અને સ્વ. મનિષા બહેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
(તસવીર / વિડિયો / અહેવાલ :- પ્રવિણ વેગડા, અમદાવાદ)