Aapnu Gujarat
Uncategorized

અમરાપુર ગામે મહિલાએ કર્યો આપધાત

મળતી વિગત મુજબ માળીયા હાટીના અમરાપુર ગામે પરણિત મહિલા શ્વેતાબેન પ્રવીણભાઈ ખાણીયા ઉંમર વર્ષ 29  પોતાના ઘરે સાડીનો દુપટો હુંક સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે પ્રાથમિક મળતી વિગતો મુજબ પ્રવીણભાઈ ખાણીયાના લગ્ન બે માસ પૂર્વે થયેલા લગ્ન બાદ પ્રવીણભાઈ અને તેમના પત્ની શ્વેતાબેન નસવાડી ખાતે રહેતા હોય જ્યાં પ્રવિણભાઇ પ્રોફેસર તરીકે નોકરી કરતા હતા

જ્યારે  બે માસ નસવાડી ખાતે રહી અને આજે વહેલી સવારે પોતાના વતન અમરાપુર ગામે આવેલ બાદમાં  સવારના આઠથી સાડા આઠ વાગ્યાના ઘરના સભ્યોએ પ્રવીણ ભાઈના પત્નીને જગાડવા માટે દરવાજો ખખડાવતા અંદરથી કોઈ જવાબ ન મળતા કંઇક અજુગતુ બન્યાની આશંકાએ માળીયા પોલીસને જાણ કરવામાં આવેલ.જ્યારે  માળીયાહાટીના પોલીસે ઘટના સ્થળે પહોંચી અંદરથી બંધ દરવાજો ખોલાતા હુક સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી લાશ જોવા મળી હતી.માળીયાહાટીના પોલીસ દ્વારા ઘટના સ્થળનુ નિરક્ષણ કરી અને લાશને માળીયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ મોકલી આપવામાં આવી છે તેમજ વધુ તપાસ માળીયાહાટીના પી.એસ.આઇ મંધરા એ હાથ ધરી છે

Related posts

રિડેવલપ થતી સાઈટમાં પીલરની કામગીરીમાં 2 શ્રમિકો દબાયા, ફાયરના લાશ્કરોએ 35 મિનિટમાં સફળ રેસ્ક્યુ કર્યું

editor

વિપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

aapnugujarat

જૂનાગઢ જિલ્‍લામાં હથીયાર બંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1