Aapnu Gujarat
Uncategorized

જૂનાગઢ જિલ્‍લામાં હથીયાર બંધી

જિલ્‍લામાં પ્રવર્તમાન સ્‍થિત સંદર્ભે કાયદો વ્‍યવસ્‍થા અને જાહેર સુલેહ  શાંતી જાળવવા  સારૂ તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ના બને તે માટે તાત્‍કાલીક અસરથી તા. ૭-૯-૧૭ સુધી સમગ્ર જિલ્‍લામાં અધિક જિલ્‍લા મેજસ્‍ટ્રેટશ્રી પી.વી.અંતાણીએ ગુજરાત પોલીસ અધીનિયમ-૧૯૫૧ નાં આ;ક-૨૨ ની કલમ-૩૭ (૧)અન્‍વયે એક આદેશ જારી કરી હથીયાર બંધિ ફરમાવી છે. આ આદેશ સરકારી ફરજમાં હોય, ખેડૂતોના ખેત ઓજારો, તથા જિલ્‍લા પોલીસ અધિકારીશ્રીએ શારીરીક અશકિતને કારણે શુભ હેતુ થી પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં

Related posts

राजकोट नगर निगम चुनाव से पहले कांग्रेस को झटका

editor

કપાસનાં ભાવમાં ૧૧ વર્ષ બાદ ઉછાળો

editor

રેલવે સત્તાવાળા સામે રોષની લીધે સુરેન્દ્રનગર-જોરાવરનગરમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1