જિલ્લામાં પ્રવર્તમાન સ્થિત સંદર્ભે કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જાળવવા સારૂ તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તાત્કાલીક અસરથી તા. ૭-૯-૧૭ સુધી સમગ્ર જિલ્લામાં અધિક જિલ્લા મેજસ્ટ્રેટશ્રી પી.વી.અંતાણીએ ગુજરાત પોલીસ અધીનિયમ-૧૯૫૧ નાં આ;ક-૨૨ ની કલમ-૩૭ (૧)અન્વયે એક આદેશ જારી કરી હથીયાર બંધિ ફરમાવી છે. આ આદેશ સરકારી ફરજમાં હોય, ખેડૂતોના ખેત ઓજારો, તથા જિલ્લા પોલીસ અધિકારીશ્રીએ શારીરીક અશકિતને કારણે શુભ હેતુ થી પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહિં
આગળની પોસ્ટ