Aapnu Gujarat
Uncategorized

ઉનાળાના પ્રારંભે જરૂરીયાત મંદ ૨૫૦ બહેનોને ચંપલ વિતરણ

શ્રી ઉષાબહેન ચંદ્રવદન શાહનાં સહયોગથી સતત છઠ્ઠા વર્ષે જરૂરિયાત મંદ શ્રમિક પરિવારોને  ચંપલ વિતરણ કરવામાં આવ્યુ. ઘરકામ , મજૂરી કામ સાથે પોતાના બાળકોનો સ્વસ્થ ઉછેર કરવા માટે જાગ્રત વાલીઓ માટેના વિતરણ કાર્યક્રમ સમયે શહેરનાં જાણીતા પત્રકાર શ્રી બકુલભાઈ ચાતુર્વેદી તેમજ શ્રી વિપુલભાઈ હીરાણી ઉપસ્થિત રહી ગરીબ પરિવારોને ચપંલનું વિતરણ કરેલ

.આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ શ્રી રાજુભાઈ દવે , ટ્રસ્ટી શ્રી શબનમબહેન કપાસી , શ્રી નીર્મોહિ બહેન ધ્રુવ , શ્રી વંદનાબહેન મુકેશભાઈ ભટ્ટ ની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૫૦થી વધુ બાળકો અને તેનાં વાલીઓને સંબોધતા સાહિત્યકાર શ્રી નીતિનભાઈ ત્રિવેદીએ મા – બાપ બાળકો માટે શાળા બને તેવી અપેક્ષા વ્યકત કરી હતી. સંસ્થા બાલમંદિર તથા ક્રિડાગણનાં સંકલન થી યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન તથા શ્રી અંકિતાબહેન ભટ્ટએ સંભાળ્યું હતું.

Related posts

પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં પુત્ર સમિપ અને તેમનાં પત્નીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યાં

aapnugujarat

ભાવનગરમાં એસીનું કોમ્પ્રેસર ફાટતાં યુવાનનું મોત

aapnugujarat

રાધનપુરમાં ઘર થી વિખુટા પડેલ માનસિક તકલીફ વાળા યુવાનનો સ્વજનો સાથે મિલાપ

editor

Leave a Comment

UA-96247877-1