Aapnu Gujarat
Uncategorized

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શાંતિ સમિતિની મળી બેઠક

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના આરોપીઓ પકડાઈ ગયા બાદ હવે શાંતિ વિખેરાઈ નહિ જેને લઈ અને ધોરાજીના પી.આઈ એ.બી.ગોહિલે  ધોરાજી હિન્દુ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે બેઠક યોજી હતી.બને સમાજ એ શાંતિ સમિતિની બેઠકમાં ભાઈચારો જળવાઈ રહેશે એવી પોલીસને ખાત્રી આપી

કોઈ પણ ધર્મની લાગણી દુભાતી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર ઈસમો પર પોલીસ કડક હાથે કાર્યવાહી કરશેશાંતિ સમિતિની બેઠક બાદ ધોરાજી શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

Related posts

सनसनीखेज नीलेश रैयाणी हत्या मामले में गोंडल के भाजपा विधायक जयराजसिंह को जेल जाना पड़ेगा

aapnugujarat

અનડીટેકટ ડબલ મર્ડર વિથ લુંટના ગુનાના આરોપી તથા ઓરીજનલ મુદામાલ શોધી કાઢી ગુનો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ

aapnugujarat

ગાંધીનગરના વેપારીએ કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કરતા અરેરાટી

editor

Leave a Comment

UA-96247877-1