Aapnu Gujarat
Uncategorized

ધંધુકાના યુવાનની હત્યાના પડઘા ધોરાજીમાં

ધંધુકામાં 25 તારીખે ધોળા દિવસે બાઈક પર આવેલી બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે.ધોરાજીમાં હિન્દુ સંગઠન અને ભરવાડ સમાજ દ્વારા રેલી કાઢી અને ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ

.ધોરાજી અને જામકંડોરણાના હિન્દુ સંગઠનો અને ભરવાડ સમાજ દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેકટરને કિશન ભરવાડના હત્યારાને કડકમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.  આ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Related posts

Attack on police team due to raid the indigenous liquor making unit, 23 arrested including 21 women

aapnugujarat

રાજકોટ જિલ્લામાં તમામ ઘરોમાં ગેસ કનેક્શન ઉપલબ્ધ થશે. – કલેકટર ડો. વિક્રાંત પાંડે

aapnugujarat

સોમનાથ ખાતે નાતાલનાં મિનીવેકેશનનો માહોલ : સહેલાણીઓનો ધસારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1