Aapnu Gujarat
Uncategorized

કોરોનાના વધતા જતા કેસને લઈ ધારાસભ્ય લલિત વસોયા એ સરકાર પર સાધ્યું નિશાન

હાલ દેશમાં કોરોના મહામારી યથાવત જોવા મળી રહી છે. ત્યારે ઉપલેટા પંથકમાં પણ કોરોનાના કેસોમાં  વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઈ ધારાસભ્ય લલિત વસોયા એ સરકાર પર સાધ્યું નિશાન છે. હાલ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે કાર્યરત RTPCR લેબમાં કોરોનાના રિપોર્ટ ચાર થી પાંચ દિવસે આવતા હોવાનો તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ RTPCR લેબ શોભાના ગાઠિયા સમાન હોય તેવું લાગી રહ્યુ છે. પૂરતો સ્ટાફ સરકાર તરફ થી ફાળવવામાં ના આવતા દર્દીઓને રિપોર્ટ માટે ચાર થી પાંચ દિવસ રાહ જોવી પડે છે જેને લઈલલિત વસોયા એ જિલ્લા આરોગ્ય અધિકારીને ગઈ કાલે પત્ર લખી અને લેબ માટે પૂરતો સ્ટાફ તાત્કાલિક ફાળવવામાં આવે  તેવી માંગ કરી.

Related posts

रादडिया किसान नेता और गरीबों के आवाज थे : रुपाणी

aapnugujarat

વેરાવળ સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવ અને સત્સંગ સભાનું આયોજન કરાયું

aapnugujarat

पोरबंदर के शिवमंदिर में चढ़ाये जायेंगे लाखों के गहन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1