અમદાવાદ રાજીવ ગાંધી કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત રાહત સમિતિનાં ચેરમેન શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ દ્વારા ઇન્દિરા ગાંધી આઇસીયુ એમ્બ્યુલન્સનું અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ૩સાદી એમ્બ્યુલન્સ અને ૩આઇસીયુ એમ્બ્યુલન્સ છે
જે ગુજરાતના નાના ગામડા માં જઈને સેવા આપશે કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળતા રહી છે અને ગુજરાતની જનતાને જે તકલીફ પડી હતી જે હવે આગામી કોરોનાના સમયમાં ના પડે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું