Aapnu Gujarat
Uncategorized

ગુજરાત રાહત સમિતિ દ્વારા ઇન્દિરા ગાંધી આઈસીયુ એમ્બ્યુલન્સનું અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે લોકાપર્ણ

અમદાવાદ રાજીવ ગાંધી કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત રાહત સમિતિનાં ચેરમેન શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ દ્વારા ઇન્દિરા ગાંધી આઇસીયુ એમ્બ્યુલન્સનું અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ૩સાદી એમ્બ્યુલન્સ અને ૩આઇસીયુ એમ્બ્યુલન્સ છે

જે ગુજરાતના નાના ગામડા માં જઈને સેવા આપશે કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળતા રહી છે અને ગુજરાતની જનતાને જે તકલીફ પડી હતી જે હવે આગામી કોરોનાના સમયમાં ના પડે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું

Related posts

નોટબંધી-જીએસટીના મુદ્દે મોદી પર રાહુલ ગાંધીના તીવ્ર પ્રહારો

aapnugujarat

ઇન્દ્રનીલને કોંગ્રેસમાં સામેલ કરવા ચક્રો ગતિમાન

aapnugujarat

પત્રકાર સુરક્ષા ધારો ગૃહમાં પસાર કરવા વાઘેલાની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1