રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે છે.અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે બપોરે ૧૨ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ પંકજકુમાર અને રાય પોલીસ વડા તેમનું સ્વાગત કર્યુ હતુ.બાદમાં આવતી કાલે તેઓ રાજભવનથી ભાવનગર જવા રવાના થશે. મહુવાના તલગાજરડા ખાતે મોરારિબાપુના આશ્રમની મુલાકાત લેશે.ભાવનગર ખાતે ઈ ડબલ્યુ પીઆવાસ યોજના અંતર્ગત મકાનોનું લોકાર્પણ કરશે.આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે.૩૦ ઓક્ટોબરે પરત દિલ્હી ફરશે.
આગળની પોસ્ટ