Aapnu Gujarat
National

જમ્મુ-કાશ્મીરમાં સર્જાઈ મોટી દુર્ઘટના

જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના ઘટી છે. જમ્મુ-કાશ્મીરમાં મુસાફરો ભરીને થાથરીથી ડોડા જતી એક મીની બસ ખાણમાં ખાબકી હતી.આ ઘટનામાં ૭ જેટલા મુસાફરોની મોત થયા છે અને અનેક ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે. અને મૃતકના પરિવારને ૨-૨ લાખ સહાય આપવામાં આવશે.હાલ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Related posts

દિલ્હીમા સંક્રમણ રોકવા માટે રાત્રિ કર્ફ્યું

editor

મમતાની રાજ્યમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલાંની જાહેરાત

editor

મહારાષ્ટ્રમા પૂરે સર્જ્યો વિનાશ

editor

Leave a Comment

UA-96247877-1