બાંગ્લાદેશના રોહીગ્યા પર અંધાધુંધ ફાયરીંગ થઇ છે.જેમાં સાત લોકોના મોતના સમાચાર છે.આ હુમલો રોહીગ્યાના રેફ્યુજી કેમ્પ સ્થિત મદરેસામાં થયો હતો.અજાણ્યા હુમલાવરો ના હુમલાથી ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમ્યાન થયા હતા.જોકે એક હુમલાવર ઝડપાય ગયો છે.
પાછલી પોસ્ટ