Aapnu Gujarat
National

રોહિગ્યા રેફ્યુજી કેમ્પમાં અંધાધુંધ ફાયરીંગ

બાંગ્લાદેશના રોહીગ્યા પર અંધાધુંધ ફાયરીંગ થઇ છે.જેમાં સાત લોકોના મોતના સમાચાર છે.આ હુમલો રોહીગ્યાના રેફ્યુજી કેમ્પ સ્થિત મદરેસામાં થયો હતો.અજાણ્યા હુમલાવરો ના હુમલાથી ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે ત્રણ લોકોના મોત સારવાર દરમ્યાન થયા હતા.જોકે એક હુમલાવર ઝડપાય ગયો છે.

Related posts

કોરોનાની રફતાર વધતા ,ટ્રેનો રદ કરાઈ

editor

દિલ્હીથી ઉત્તરાખંડ જતી શતાબ્દી એક્સપ્રેસ ૩૫ કિલોમીટર સુધી દોડી ઉંધી

editor

कर्नाटक: निवेशकों को तेलंगाना व तमिलनाडु से आया निमंत्रण, सीएम बोम्मई बोले…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1