દેશમાં કોરોનાની રફતાર ઘણી વધી છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.કેટલાક રૂટની ટ્રેન સેવા પહેલાં જ બંધ કરવામાં આવી હતી.ત્યારે હવે આસામ, પશ્ચિમ બંગાળ, બિહારની વિશેષ ટ્રેનો બંધ કરવામાં આવી છે.કુલ ૨૦ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.રેલ્વે વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.જેમાં રદ કરેલ ટ્રેન ના નામ જાહેર કર્યાયા છે.આજ થી આ ટ્રેનો રદ કરવામાં આવી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ