Aapnu Gujarat
National

પંજાબમાં રાજકારણમાં ગરમાવો, સિધ્ધુનુ રાજીનામું

પંજાબમાં ફરી રાજકારણ ગરમાયું છે.નવજોતસિંહ સિધ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધું છે.આ સમાચાર થી ખળભળાટ મચી ગયો છે.સિધ્ધુએ રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે પક્ષ માટે કાર્ય કરતો રહીશ.

Related posts

ATM में फंस जाए कैश तो आपको डरने की आवश्यकता नहीं, यहां जाने फंसे रूपये को वापस मंगाने का तरीका

aapnugujarat

PM મોદીએ કિસાન સન્માન નિધિનો નવમો હપ્તો જાહેર કર્યો

editor

બિહારમાં ૧૫ મે સુધી લોકડાઉન

editor

Leave a Comment

UA-96247877-1