પંજાબમાં ફરી રાજકારણ ગરમાયું છે.નવજોતસિંહ સિધ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધું છે.આ સમાચાર થી ખળભળાટ મચી ગયો છે.સિધ્ધુએ રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે પક્ષ માટે કાર્ય કરતો રહીશ.
પાછલી પોસ્ટ