Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરના હિજ હાઈનેશ ધી હિમતસિંહજી ઓફ ઇડર સ્ટેટની 122મી જન્મ જયંતિ ઉજવાઈ

દીગેશ કડિયા , સાબરકાંઠા

હિંમતનગરની સ્થાપના કરનાર હિંમતસિંહજી ઓફ ઇડર સ્ટેટની ૧૨૨ મી જન્મ જ્યંતી નિમિત્તે હિંમતનગર નગરપાલિકા અને રાજવી પરિવાર દ્વારા શહેરમાં ન્યાય મંદિર ખાતે સ્થાપિત હિંમતસિંહજી ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા હિંમતનગર નગરપાલિકા પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, ઉપપ્રમુખ અમૃતભાઈ રાજપુરોહિત, કારોબારી ચેરમેન સાવન ભાઈ દેસાઈ, ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા તેમજ હિંમતનગર નગરપાલિકાના સદસ્યોં અને રાજવી પરિવાર ચાલુ વરસાદ વચ્ચે પણ હિંમતસિંહજીની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા..

Related posts

અમદાવાદમાં જૂની સોસાયટીઓનું પણ રિડેવલપમેન્ટ વધ્યું

aapnugujarat

મુખ્યમંત્રીની સેના તૈયાર,24 મંત્રીઓએ શપથ લીધા

editor

अब आरटीओ इंस्पेक्टर भी तुरंत देंगे ई-मेमो

aapnugujarat

Leave a Comment

UA-96247877-1