દીગેશ કડિયા , સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના વડાલી રેલવે સ્ટેશન પાસે આવેલ જેટકો ૬૬ કેવી સબ સ્ટેશન કચેરીમાં સત્યનારાયણ ભગવાનની કથા આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી આ પ્રસંગે જેટકો સબ સ્ટેશન વડાલી ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારી પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સામુહિક ભોજન કર્યા બાદ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો..