Aapnu Gujarat
ગુજરાત

વડાલી સબ સ્ટેશન ખાતે કથા યોજાઇ

દીગેશ કડિયા , સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વડાલી રેલવે સ્ટેશન પાસે આવેલ જેટકો ૬૬ કેવી સબ સ્ટેશન કચેરીમાં સત્યનારાયણ ભગવાનની કથા આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી આ પ્રસંગે જેટકો સબ સ્ટેશન વડાલી ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારી પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સામુહિક ભોજન કર્યા બાદ કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો..

Related posts

खाद्यचीजों में मिलावट पर दो व्यापारी को छह महीने जेल

aapnugujarat

ગુજરાતના તોફાનોના કેસમાં હવે સુનાવણીનો કોઈ અર્થ નથી : સુપ્રિમ કોર્ટ

aapnugujarat

મહિલા મિત્રની હત્યા બાદ પણ મુનીરે પ્રેમિકાની સાથે ડિનર કર્યું હોવાનો તપાસમાં ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1