કીર્તિ દવે, અમદાવાદ
શ્રાવણ માસ દરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારો ની સરૂઆત થતા બોળ ચોથ નાગપંચમ રાંધણ છઠ્ઠ સિતરા સાતમ જન્માષ્ટમી વિગેરે તહેવારો ઉજવવામાં આવે છે તેમ સિતારા સાતમ નો તહેવારો ઉજવવામાં આવે છે.શ્રાવણ માસ ના પ્રવિત્ર દિવસોમાં સિતારા સાતમ ના દિવસે પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ પંચમુખી સમુત્કૅસ મંદિર તથા બુટભવાની મંદિર રે સિતારા માતાજી ની મુર્તિ બનાવી મુકવામાં આવેલ બહેનો પુજા અર્ચના ભક્તિ ભાવથી કરતા જોવા મળે છે