Aapnu Gujarat
Uncategorized

પંચમુખી સમુત્કૅસ મંદિર તથા બુટભવાની મંદિરે ભક્તોની ભીડ

કીર્તિ દવે, અમદાવાદ

શ્રાવણ માસ દરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારો ની સરૂઆત થતા બોળ ચોથ નાગપંચમ રાંધણ છઠ્ઠ સિતરા સાતમ જન્માષ્ટમી વિગેરે તહેવારો ઉજવવામાં આવે છે તેમ સિતારા સાતમ નો તહેવારો ઉજવવામાં આવે છે.શ્રાવણ માસ ના પ્રવિત્ર દિવસોમાં સિતારા સાતમ ના દિવસે પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ પંચમુખી સમુત્કૅસ મંદિર તથા બુટભવાની મંદિર રે સિતારા માતાજી ની મુર્તિ બનાવી મુકવામાં આવેલ બહેનો પુજા અર્ચના ભક્તિ ભાવથી કરતા જોવા મળે છે

Related posts

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટનો પહેલો ફેઝ પુરો થતાં હજુ એક વર્ષનો સમય લાગશે

editor

સૌરાષ્ટ્ર કેમીકલ્સ કંપની દ્વારા પોરબંદરના દરિયામાં કેમિકલયુકત પાણી છોડાતાં હજારો માછલીના મોત

aapnugujarat

રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજનાં કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં શંકરસિંહ વાઘેલા મીડિયાથી અંતર જાળવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1