Aapnu Gujarat
Uncategorized

બુટભવાની મંદિર પાસે અકસ્માતની ભીતિ

કીર્તિ દવે, અમદાવાદ

બુટભવાની મંદિર વેજલપુર ચાર રસ્તા નજીક છેલ્લા કેટલાક દિવસોથી જાહેર રસ્તા ઉપર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે આ ઢાંકણા ઉપર એ એમ સી નું બોર્ડ પણ મુકવામાં આવેલ છે આ ઢાંકણા ની કામગીરી ઉપર પ્રજાને સંકા જાય છે કે કેવિ કામગીરી હાથ ધરવામાં આવે છે કે થોડા સમય માં ઢાંકણું તૂટી જાય છે તો અકસ્માત સર્જાયો તે પહેલાં સારું કામ કરે

Related posts

ભાવનગરના બોરડી ગામમાં ૧૫ વર્ષથી મહિલાઓનું રાજ

aapnugujarat

કોંગ્રેસ ગરીબોને રૂ.૭૨ હજાર કઈ રીતે આપશે એ સ્પષ્ટ કરે : રૂપાલા

aapnugujarat

રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ : સુબ્રમણ્મય સ્વામીના પત્ર બાદ નોટીસ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1