કીર્તિ દવે, અમદાવાદ
બુટભવાની મંદિર વેજલપુર ચાર રસ્તા નજીક છેલ્લા કેટલાક દિવસોથી જાહેર રસ્તા ઉપર ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે આ ઢાંકણા ઉપર એ એમ સી નું બોર્ડ પણ મુકવામાં આવેલ છે આ ઢાંકણા ની કામગીરી ઉપર પ્રજાને સંકા જાય છે કે કેવિ કામગીરી હાથ ધરવામાં આવે છે કે થોડા સમય માં ઢાંકણું તૂટી જાય છે તો અકસ્માત સર્જાયો તે પહેલાં સારું કામ કરે