Aapnu Gujarat
Uncategorized

બુટભવાની મંદિર ખુલતા ભક્તોની ભીડ

કીર્તિ દવે, અમદાવાદ

સરકારશ્રીના સીધા માગૅદશૅન નીચે તથા કોવિડ ૧૯ની ગાઈડ મુજબ સમગ્ર મંદિરોના દરવાજા ખોલવાની પરવાનગી મળતા વેજલપુર વિસ્તારમાં આવેલ બુટભવાની મંદિર ને ખોલતાની સાથે જ ગરીબ તથા અનાથ વૃધ્ધો ને જમાડવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરતાં પ્રસાદ લેવા લાઈન લાગે છે. જે આશિર્વાદ રૂપ છે.

Related posts

પદ્માવતની આગમાં ગુજરાતની શાંતિ હણાઇ : પ્રદર્શન હજુ જારી

aapnugujarat

મોડાસાના વીર જવાન સાવન કુમાર પરમારની અંતિમયાત્રા

editor

નેતા માટે યુ.એન. મહેતામાં જગ્યા છે સામાન્ય નાગરિકો માટે સિવિલમાં પણ નથી

editor

Leave a Comment

UA-96247877-1