કીર્તિ દવે, અમદાવાદ
સરકારશ્રીના સીધા માગૅદશૅન નીચે તથા કોવિડ ૧૯ની ગાઈડ મુજબ સમગ્ર મંદિરોના દરવાજા ખોલવાની પરવાનગી મળતા વેજલપુર વિસ્તારમાં આવેલ બુટભવાની મંદિર ને ખોલતાની સાથે જ ગરીબ તથા અનાથ વૃધ્ધો ને જમાડવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરતાં પ્રસાદ લેવા લાઈન લાગે છે. જે આશિર્વાદ રૂપ છે.