મળતી માહિતી મુજબ,અફઘાનિસ્તાનથી રેસ્ક્યુ કરી લોકોને ભારત લાવવાનું મિશન સતત ચાલુ છે ત્યારે, અફઘાનિસ્તાનથી દિલ્હી આવેલા ૭૮ લોકોમાંથી ૧૬ લોકો કોરોના પોઝીટીવ નીકળ્યા છે.હાલ તમામને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.૧૬ માંથી કોઈની સ્થિતિ ગંભીર નથી.ભારતમાં કોરોના કાબુમાં આવ્યો છે ત્યારે ૧૬ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું.પરિસ્થિતિ જોતા તમામ ૭૮ને ક્વોરન્ટીન કરાયા છે.
આગળની પોસ્ટ