Aapnu Gujarat
National

બીજેપી નેતાનો કારમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

   તેલંગાણામાં ભાજપના નેતા શ્રી નિવાસની હત્યા કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ કેટલાક લોકો દ્વારા વહેલી સવારે તેમની કારને આગ ચાંપી દેવામાં આવી હતી.પોલીસ દ્વારા લાશ ને બહાર કાઢીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. 302 IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વેંકટૈયા શ્રીનિવાસ પ્રસાદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નામથી જાણીતા છે. તે લોકસભામાં 6 વખત સભ્ય રહ્યા હતા.

Related posts

બિગબોસ-૧૩ વિનર સિધ્ધાર્થ શુક્લાનું નિધન

editor

ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે કુંભ મેળો ૧ મહિનો ચાલશે

editor

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતનાં પ્રવાસે

editor

Leave a Comment

UA-96247877-1