તેલંગાણામાં ભાજપના નેતા શ્રી નિવાસની હત્યા કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ કેટલાક લોકો દ્વારા વહેલી સવારે તેમની કારને આગ ચાંપી દેવામાં આવી હતી.પોલીસ દ્વારા લાશ ને બહાર કાઢીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. 302 IPC હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. વેંકટૈયા શ્રીનિવાસ પ્રસાદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નામથી જાણીતા છે. તે લોકસભામાં 6 વખત સભ્ય રહ્યા હતા.
આગળની પોસ્ટ