Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં અંતિમ સંસ્કાર માટે લાગી લાઈનો

સમગ્ર રાજ્યમાં હાલમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેમા અમદાવાદની સ્થિતિ વધુ ભયાનક છે. હાલમાં અમદાવાદની સિવિલ સહિતની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે અને દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. એટલુ જ નહીં લોકોના અંતિમ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો લાગી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સ્મશાન ગૃહ બહાર લાગેલી લાઈનો જોઈને શહેરની સ્થિતિ વિશે અંદાજો લગાવી શકાય છે.અમદાવાદ શહેરમા થલતેજ સ્મશાનગૃહ બહાર લાંબી કતારો લાગી છે. જેમા હાલમાં ૧૦ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં છે. તો બીજી તરફ શબવાહિનીનો ખુટી પડતા અન્ય વાહનોમાં મૃતદેહને લાવવાની ફરજ પડી છે. જેમના પ્રાઈવેટ વાન, ટેમ્પોમાં મૃતદેહો લાવવા પડી રહ્યા છે.

Related posts

સરકારે પેશન માં કર્યો વધારો જાણો કેટલા આવશે તમારા ખાતા માં

aapnugujarat

ધોરાજીમાં કપાસ પલળી ગઈ

editor

हिंसा के बाद हलवद क्षेत्र में तनावपूर्ण शांति : कड़ी सुरक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1