સમગ્ર ધોરાજી પંથકમાં કમૌસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી હોવા છતાં માર્કેટિંગ યાર્ડ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યાં ન હતાં જેના કારણે હજારો મણ કપાસ પલળી જતાં ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)