Aapnu Gujarat
Uncategorized

અમદાવાદમાં અંતિમ સંસ્કાર માટે લાગી લાઈનો

સમગ્ર રાજ્યમાં હાલમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. જેમા અમદાવાદની સ્થિતિ વધુ ભયાનક છે. હાલમાં અમદાવાદની સિવિલ સહિતની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે અને દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. એટલુ જ નહીં લોકોના અંતિમ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો લાગી છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સ્મશાન ગૃહ બહાર લાગેલી લાઈનો જોઈને શહેરની સ્થિતિ વિશે અંદાજો લગાવી શકાય છે.અમદાવાદ શહેરમા થલતેજ સ્મશાનગૃહ બહાર લાંબી કતારો લાગી છે. જેમા હાલમાં ૧૦ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં છે. તો બીજી તરફ શબવાહિનીનો ખુટી પડતા અન્ય વાહનોમાં મૃતદેહને લાવવાની ફરજ પડી છે. જેમના પ્રાઈવેટ વાન, ટેમ્પોમાં મૃતદેહો લાવવા પડી રહ્યા છે.

Related posts

जून तिमाही में जीडीपी विकास दर घटकर ५%

aapnugujarat

મિશન મંગલમ યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓને રૂા.૩૮.૮૪ લાખના ચેકનુ વિતરણ

aapnugujarat

जाना था रक्षामंत्री को, अचानक लद्दाख पहुंचे प्रधानमंत्री, दुश्मनों को दिया कड़ा संदेश

editor

Leave a Comment

UA-96247877-1