Aapnu Gujarat
National

પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે કોરોના અંગે ચર્ચા

છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસોમાં તેજીથી વધારો થઈ રહ્યો છે.દેશભરમાં વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સીધો સંપર્ક કરી રહી છે .ત્યારે આજ પ્રધાનમંત્રી મોદી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.જેમાં કોરોનાની સ્થિતિ અને વેક્સીનેશન પર ચર્ચા કરવામાં આવશે.દેશભરમાં કોવીડ-૧૯ના અત્યાર સુધીના સૌથી વધારે ૧લાખ થી વધુ કેસ નોધાયા છે.અને ૬૩૦ લોકોના મૃત્યુ થયા છે.

      પીએમ નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફ્રરેનસિગથી દરેક રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે.અને હાલ ની પરિસ્થિતિ ને રોકવા માટે રણનીતિ અંગે ચર્ચા કરશે.

Related posts

દિલ્હીમા સંક્રમણ રોકવા માટે રાત્રિ કર્ફ્યું

editor

હવે રોજ સવાર પડતા આ સમાચાર પાક્કા ગણી લો, અઠવાડીયામાં 6 વાર પેટ્રોલ ડિઝલ મોંઘુ થયું, જાણો આજે કેટલા વધ્યા

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં સર્જાઈ મોટી દુર્ઘટના

editor

Leave a Comment

UA-96247877-1