Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૨-૩ દિવસ કર્ફ્યું લાગી શકે

વધતા સંક્રમણનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે, ત્યારે હાઈકોર્ટે રાજ્યસરકાર ને આદેશ કર્યો છે કે વધતા કેસ ને રોકવા માટે ૨-૩ દિવસનું નાનું લોકડાઉન કરવું.તથા કર્ફ્યું ના નિયમો નું કડકાઈ થી પાલન કરાવવું.લોકો ભેગા થતા હોય તેવા કાર્યકમો પર કડકાઈ થી પગલા લેવા.રાજકીય અને ધાર્મિક કાર્યકમો ને કાબુ માં લેવા તેમજ તેનો કોઈ અન્ય વિકલ્પ શોધવો.હવે જોવાનું રહ્યુ કે કે હાઇકોર્ટ ના આ આદેશ ને રાજ્ય સરકાર અમલી બનાવશે કે કેમ એ હવે જોવાનું રહ્યુ!

Related posts

એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો

aapnugujarat

૧૫ ઓક્ટોમ્‍બરના રોજ નડિયાદના વિવિધ પરીક્ષા કેન્‍દ્રો ખાતે પોલીસ ઇન્‍સ્‍પેક્ટર (બિન હથિયાર ધારી) વર્ગ-૨ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા યોજાશે

aapnugujarat

દુષ્કાળની મુશ્કેલ સ્થિતિમાં સરકાર કચ્છના લોકો સાથે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1