વધતા સંક્રમણનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે, ત્યારે હાઈકોર્ટે રાજ્યસરકાર ને આદેશ કર્યો છે કે વધતા કેસ ને રોકવા માટે ૨-૩ દિવસનું નાનું લોકડાઉન કરવું.તથા કર્ફ્યું ના નિયમો નું કડકાઈ થી પાલન કરાવવું.લોકો ભેગા થતા હોય તેવા કાર્યકમો પર કડકાઈ થી પગલા લેવા.રાજકીય અને ધાર્મિક કાર્યકમો ને કાબુ માં લેવા તેમજ તેનો કોઈ અન્ય વિકલ્પ શોધવો.હવે જોવાનું રહ્યુ કે કે હાઇકોર્ટ ના આ આદેશ ને રાજ્ય સરકાર અમલી બનાવશે કે કેમ એ હવે જોવાનું રહ્યુ!
પાછલી પોસ્ટ