Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૨-૩ દિવસ કર્ફ્યું લાગી શકે

વધતા સંક્રમણનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે, ત્યારે હાઈકોર્ટે રાજ્યસરકાર ને આદેશ કર્યો છે કે વધતા કેસ ને રોકવા માટે ૨-૩ દિવસનું નાનું લોકડાઉન કરવું.તથા કર્ફ્યું ના નિયમો નું કડકાઈ થી પાલન કરાવવું.લોકો ભેગા થતા હોય તેવા કાર્યકમો પર કડકાઈ થી પગલા લેવા.રાજકીય અને ધાર્મિક કાર્યકમો ને કાબુ માં લેવા તેમજ તેનો કોઈ અન્ય વિકલ્પ શોધવો.હવે જોવાનું રહ્યુ કે કે હાઇકોર્ટ ના આ આદેશ ને રાજ્ય સરકાર અમલી બનાવશે કે કેમ એ હવે જોવાનું રહ્યુ!

Related posts

જેતપુરમાં લવ જેહાદનું દુષણ બેફામ બન્યું

editor

राइड टूटने के मामले में पूर्व कॉर्पोरेटर के भाई, पुत्र सहित ६ लोगों के विरूद्ध शिकायत

aapnugujarat

અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી ચાલકો પાસે પાર્કિંગ ચાર્જ લેવામાં આવશે

editor

Leave a Comment

UA-96247877-1